Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

કિશનસિહ ચાવડા
ક.મુનશી
રઘુવીર ચૌધરી
ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મગનલાલ પટેલ
મધુસૂદન પારેખ
મકરંદ દવે
બંસીલાલ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવો.

અતિચાર, અતલસ, અતોલ, અતીવ
અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતોલ, અતીવ, અતિચાર, અતલસ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ?

જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ
વડી અદાલતના ન્યાયાધીશ
તાલુકા અદાલતના ન્યાયાધીશ
ફોજદારી અદાલતના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP