Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધાન વાક્ય
વિધિ વાક્ય
ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોલંબસ
રોબર્ટ ક્લાઈવ
કોર્નવોલિસ
વાસ્કો-દ-ગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP