Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે.

ત્રિજ્યા
જીવા
વ્યાસ
વૃતખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી
અનિલ જોશી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ?

ચાર્ટર ધારો
નિયામક ધારો
મોર્લો-મિન્ટો ધારો
પીટનો ધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP