Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

હરીપુરા
કરાચી
ત્રિપુરા
લાહોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
સુરેશ જોશી
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?

સાદી બહુમતી
મહાભિયોગ
સંયુક્ત અધિવેશન
2/3 બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP