Talati Practice MCQ Part - 4
પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે ?

હાલોલ
જાંબુઘોડા
કલોલ
ધોધંબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ખલ્લાટક
રાધાગુપ્ત
ઉપગુપ્ત
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર જહા
પ્રેમાનંદ
રાજેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ કયા થયો હતો ?

વ્યારા
સોનગઢ
મોરબી
વાલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP