GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

બાળકને રીફર કરશે
સરપંચને જાણ કરશે
દૂધની ડેરીમાં જાણ કરશે
સખીમંડળને જાણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કિશોરીઓને લોહતત્ત્વતી ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ?

ગુરૂવાર
બુધવાર
સોમવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ?

યશોદા ઘર
કૃષ્ણ કુટીર
શિશુ કુટીર
નંદ ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP