Talati Practice MCQ Part - 7
ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

મેજર ધ્યાનચંદ
સચિન તેંડુલકર
જામ રણજિતસિંહજી
કપિલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

મધના ઉત્પાદન માટે
મેંગેનીઝની ખાણો માટે
પ્રાકૃતિક સ્થળ માટે
ભગવાન શિવના શિવાલય માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સેવાગ્રામ
સ્વરાજ
સત્યાગ્રહ
હૃદયકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP