Talati Practice MCQ Part - 7
બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ?

અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે.
આપેલ પૈકી એક પણ નહીં
અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

ચીકનગુનિયા
ડેન્ગ્યુ
યલો ફિવર
જાપાનીઝ એન્ડીફેલાઈટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP