Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઝવેરચંદ મેઘાણી
બાલમુકુન્દ દવે
ઉમાશંકર
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં
તખતસિંહ પરમાર
સુરસિંહ ગોહેલ
સમરસિંહ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

મૃત્યુ પામવું
ઉદાસ થઈ જવું
ગભરાઈ જવું
આશ્ચર્ય પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP