Talati Practice MCQ Part - 7
ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ જણાવો.

નવાદ્વીપ
માધવપુર
પાલની
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
યમક
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ?

અભાવની
આપેલ પૈકી એક પણ નહીં
નિભાવની
સમભાવની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

890 ચો.મી.
880 ચો.મી.
805 ચો.મી.
800 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP