નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. સ્ત્રગ્ઘરા હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ નથી ? પૃથ્વી ચોપાઈ શિખરિણી મંદાક્રાંતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ દોહરો સવૈયા હરિગીત ઝુલણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો."તમારા આત્માનો અમર વરણે દીપક ધરો" હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકીવાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે મનહર સવૈયા હરિગીત અનુષ્ટુપ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને સવૈયા મનહર હરિગીત શાર્દૂલવિક્રીડિત TRUE ANSWER : ? YOUR ANSWER : ?