‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? પંડિત સુખલાલજી રાજેશ વ્યાસ કાકા કાલેલકર નગીનદાસ પારેખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. દલપતરામ જનક દવે કે.એમ. મુનશી સી.સી.મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? ઉદ્યોગપતિ મહાન ગાયક રમતવીર મહાન સાહિત્યકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? ધ્રુવાખ્યાન રણયજ્ઞ રામવિવાહ શિવ-ભીલડી સંવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? અસાઈત અખો મીરાંબાઈ નરસિંહ મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ પ્રભુલાલ દ્વિવેદી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? શામળ દાસીજીવણ ભાલણ અખો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? જીવન શિક્ષણ બાલસૃષ્ટિ શબ્દસૃષ્ટિ પ્રત્યાયન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? રવિશંકર મહારાજ વિનોબા ભાવે સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?