કેન્દ્ર સરકારના નાણાકીય વહિવટ માટે કયા વર્ષમાં હિસાબ કાર્ય (એકાઉન્ટીંગ ફંશન) અને ઓડીટ ફંશન ને અલગ કરવાનો નિર્ણય લેવાયો ? 1950 1976 1965 2000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાપી જીલ્લામાંથી પસાર થતી કઇ પર્વતમાળા રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે ? શેત્રુંજય પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા સહ્યાદ્રિ પર્વતમાળા વિધ્યાચલ પર્વતમાળા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગરમ તાવો શરીર પર અડાડવો સુખ દુઃખનો અનુભવ કરવો. ધ્રુત્કારી કાઢવુ મહેણાં મારવાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? રાજેન્દ્રપ્રસાદ મૌલાના આઝાદ ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરૂ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં યોજના આયોગની રચના ક્યારે થઈ ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગષ્ટ, 1947 15 માર્ચ, 1950 15 માર્ચ, 1949 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું. ડો.ભીમરાવ આંબેડકર મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-ધરા ઈ-ખેડૂત ઈ-વિકાસ ઈ-પ્રમાણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?