ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ખાતેથી રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન 2019નો પ્રારંભ કર્યો હતો. વઢવાણ લખતર લીંબડી તરણેતર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનો લાભ લેવા દિકરીની વયમર્યાદા કઈ છે ? 18 વર્ષની ઉંમરથી લઈને આજીવન જન્મથી લઈને 15 વર્ષ સુધી જન્મથી લઈને 10 વર્ષ સુધી જન્મથી લઈને 5 વર્ષ સુધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગુજરાત સદન' ભારતના કયા શહેરમાં બની રહેલ છે ? ગાંધીનગર અમદાવાદ નવી દિલ્હી મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય કાર્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે યોગ્ય વિકલ્પ શોધો. જીડીપીમાં વધારો સલામત અને સુરક્ષિત કામદાર અધિકારો નોકરી દાતાઓ માં જાગૃતિ વધુ રોજગાર બનાવટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું ક્યાં આવેલું છે ? સુરત વલસાડ પોરબંદર અલંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચાંપાનેર નજીક મુહમ્મદાબાદ નગર કોણે વસાવ્યું ? બાબર ભીમદેવ વનરાજ ચાવડા મહમદ બેગડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એટર્ની જનરલની કાર્યકાળની મુદ્દત કેટલી હોય છે ? 2 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 5 વર્ષ 10 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી બંધારણનાં કયા પરિશિષ્ટમાં હોય છે ? પાંચમાં પહેલા ત્રીજા આઠમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2019-20માં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂા.ની જોગવાઈ કરેલી છે. 500 કરોડ 400 કરોડ 450 કરોડ 300 કરોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?