હેમચંદ્રાચાર્યજીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી ? ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર સિધહેમ શબ્દાનુશાસન આપેલ પૈકી એક પણ નહીં ભગવદ ગોમંડળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘શિશુ સમાન ગણી સહદેવને’ અલંકાર ઓળખાવો. ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘માલિપા’ શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? અંદરની બાજુ માલપુઠા ખેતરમાં સીમમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 50% અને 25% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપણાં દેશમાં દરવર્ષે સામાન્ય ચુંટણીઓ યોજાય છે. 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 2 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં યોજના આયોગની રચના ક્યારે થઈ ? 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગષ્ટ, 1947 15 માર્ચ, 1949 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય સરકારનું ઓડિટ સહવર્તીય સૂચિમાં છે રાજ્યનો વિષય છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રનો વિષય છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમ અપીલ તેની રસીદની તારીખથી દિવસની અંદર પ્રથમ અપીલ સત્તા દ્વારા નિકાલ કરવામાં આવશે. 45 દિવસ 60 દિવસ 30 દિવસ 40 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?