રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સંગત સંગીત સુધા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ? ગોવા તમિલનાડુ કેરળ આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નાટ્યશાસ્ત્ર' અને 'અભિનવ દર્પણ' એ ___ ના આધાર સ્ત્રોત છે. ઓડિસી કુચીપુડી ભરતનાટ્યમ કથક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે ? ખજુરાહો સાંચી છત્રી માંડુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? હેમંત ભટ્ટ-પખાવજ અમિત ઠક્કર-વાયોલિન પૂર્વી મહેતા-સિતારવાદક રઝાહુસેનખાન-વીણાવાદક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ રંગાવલી - કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?