એક કિલ્લામાં 35 દિવસ ચાલે તેટલું અનાજ ઉપલબ્ધ છે. જો 5 દિવસ પછી 450 વધુ વ્યક્તિઓ કિલ્લામાં આવે તો અનાજ 20 દિવસ જ ચાલે છે. તો કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ય છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમમાંથી જતી રહી તો હવે આ ખાદ્યાન્ય વધુ કેટલા દિવસ ચાલી શકે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?