ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ? રાજકોટ, સુરેન્દ્રનગર જુનાગઢ, નવસારી વડોદરા, દાહોદ જામનગર, કચ્છ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ? જાન્યુઆરીથી માર્ચ મેથી જુલાઈ એક પણ નહીં જૂન થી ઓગસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખારાઘોડા શું છે ? સ્થળનું નામ છે આમાંથી કોઈ નહીં ઘોડાની જાત છે મીઠાની જાત છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1967 1966 1965 1968 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? દૂધસાગર સુમુલ અમૂલ બનાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? કચ્છ પ્રદેશ ધોળકા ડાંગ-વલસાડ બનાસકાંઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? સલ્ફ્યુરિક એસિડ કોસ્ટિક સોડા નાઈટ્રિક એસિડ સોડા એશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ? જામનગર, જૂનાગઢ, અમરેલી વડોદરા, પંચમહાલ, દાહોદ કચ્છ, ભરૂચ, ભાવનગર મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? દાહોદ ગાંધીનગર પંચમહાલ જુનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?