અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે ? માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ટીમરૂ ખેર ચંદન સાગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? મોરધાર ડાંગ માંડવા ચોટીલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 99 95 96 99.9 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ? તિથલ (વલસાડ) નો દરિયો માંડવી પાસે કચ્છનો અખાત કંડલા બંદર સોમનાથનો દરિયા કાંઠો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વેળાવદરનું અભ્યારણ અભ્યાસ શાના માટે જાણીતું છે ? ઘુડખર કાળિયાર સિંહ સુરખાબ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ? ભરૂચ સુરત ઘોઘા ખંભાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વસ્તી ગણતરી - 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ? 48% 42.6% 57.4% 52% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી સાતપુડા સહ્યાદ્રી વિંધ્યાચલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?