માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? તારંગા ચોટીલા ગિરનાર દાતાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જામનગરનાં દરિયાકાંઠાના 162 ચો.કિ.મી.ના વિસ્તારને ક્યારે મરીન નેશનલ પાર્ક જાહેર કરાયો ? વર્ષ 1982 વર્ષ 1999 વર્ષ 1955 વર્ષ 1997 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ ? 100 થી 125 સે.મી. 50 થી 100 મિલી. 125 સે.મી થી વધારે 50 થી 100 સે.મી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે ? જેએલ-24 જીજેજી-9 જીજી-20 જીજી-2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ તાપી ભરૂચ નર્મદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ? ઓખા ખંભાત ભાવનગર ભરૂચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પીપોદરા પાલણ ઓખા લીંગદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વેળાવદરનું અભ્યારણ અભ્યાસ શાના માટે જાણીતું છે ? કાળિયાર સિંહ સુરખાબ ઘુડખર TRUE ANSWER : ? YOUR ANSWER : ?