1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ? સી.એચ. થોમ્પસન મિસ સુસાન બ્રાઉન વિલિયમ ક્લાર્કસન સ્કિનર અને ફાઈવીએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ? માળવા શૈલી જૌનપુર શૈલી સરાઈ શૈલી બિજાપુર શૈલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? અજય પાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો મીનળદેવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? દિવાનજી રણછોડજી મનુભાઈ મહેતા સર ટી. માધવરાવ દાદાભાઈ નવરોજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - અહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? સંગ યુન હ્યુ એન ત્સાંગ ફાહ્યાન ચા મીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?