ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે ? નોહોરમાતા ભૂમલીમા પાંડોર દેવી ઉમા દેવડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ASSISTANT' શબ્દમાંથી એક અક્ષર અને 'STATISTICS' શબ્દમાંથી બીજો એક અક્ષર યથેચ્છ રીતે લેવામાં આવે છે. તો તેઓ સરખા જ અક્ષરો હોય તેની સંભાવના કેટલી ? આપેલ પૈકી કોઈ નહીં 23/90 19/90 7/30 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ___ ખાતે આવેલું છે. જૂનાગઢ આહવા સરદાર સરોવર મ્યુઝિયમ વઘઈ બોટનીકલ ગાર્ડન, ડાંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી.II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં.III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી. ફક્ત I અને II ફક્ત I ફક્ત II અને III ફક્ત I અને III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકાં જોડો. I. અઝરારા ઘરાનાII. લખનઉ ઘરાના III. ફરુખા ઘરાનાIV. પંજાબ ઘરાના a. પંડીત સુધીરકુમાર સક્સેના b. મિંયા બક્ષુ ખાનc. હાજી વિલાયત અલીખાંd. ઝાકિર હુસેન I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-a, IV-b TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ? કરસનદાસ મૂળજી વિદ્યાગૌરી નીલકંઠ હરકોર શેઠાણી મહીપતરામ નીલકંઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકાં જોડો.I. ભારોII. ઘડુIII. હૅયા હૅયા IV. આલવુંa. પટ્ટણી બોલીb. કચ્છી બોલીc. સુરતી બોલી d. ચરોતરી બોલી I-d, II-c, III-b, IV-a I-d, II-b, III-c, IV-a I-a, II-b, III-c, IV-d I-c, II-d, III-a, IV-b TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો.III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો. ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત II ફક્ત III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે.તારણો :I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે.II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી. જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કોણ હરપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે ?I. બુદ્ધ II. પશુપતિ III. વરૂણ IV. ઈન્દ્ર ફક્ત I ફક્ત I અને II ફક્ત III અને IV ફક્ત II TRUE ANSWER : ? YOUR ANSWER : ?