નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું ? પ્રાણજીવન જોષી મોહન લાલાજી નટવર મસ્તાન મૂળજી આશારામ ઓઝા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યસૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. આપેલ પૈકી એક પણ નહીં આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અનુચ્છેદ 3 ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે.2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સુચન માટે મોકલી શકે.3. રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્ય સભાની વિશેષ મંજૂરી લેશે. માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?I. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતાં.II. તંજાવુર એકવિધ 'વિમાન' અને 'રથ' સ્થાપત્ય માટે વિખ્યાત છે.III. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે. ફક્ત I અને III I, II અને III ફક્ત II અને III ફક્ત I અને II TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ___ કહેવાતા હતા. ઉપનયન સભાસદ દ્વિજ રાજન્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી ? તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી. ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા. જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની. કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક, સ્થળ-નિમણૂંક તથા બઢતી કરી શકે છે. રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે. આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. ચોથી અનુસૂચિ - રાજ્યસભામાં બેઠકોની ફાળવણી2. દસમી અનુસૂચિ - ધારાસભાઓમાં સભ્યોના ગેરલાયક હોવા બાબતની જોગવાઈઓ3. સાતમી અનુસૂચિ - કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી4. છઠ્ઠી અનુસૂચિ - કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈઓ માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2 અને 4 માત્ર 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે.તારણો : I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે.II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે. જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાઓનો ઉલ્લેખ થયેલો છે ?I. સભાII. સમિતિIII. વિદાથા ફક્ત I અને III ફક્ત II અને III ફક્ત I અને II I, II, અને III TRUE ANSWER : ? YOUR ANSWER : ?