___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. મીરાબાઈ શામળ દયારામ સ્વામી રામાનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં ચૌલુક્ય શૈલીનાં મંદિરો તલદર્શનમાં નીચેના પૈકી કયા મુખ્ય અંગો ધરાવે છે ?1. ગર્ભગૃહ2. અંતરાલ3. મંડપ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંયુક્ત રાષ્ટ્રોના નીચેના પૈકી કયા સંસ્થાને “ફુડ વેસ્ટ ઈન્ડેક્ષ રીપોર્ટ 2021" પ્રકાશિત કર્યો છે ? સંયુક્ત રાષ્ટ્ર ખોરાક અને કૃષિ સંસ્થાન સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર માનવ વસાહતો માટેનું કેન્દ્ર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે.2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે.3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી. ફક્ત 2 અને 3 ફક્ત 2 1, 2 અને 3 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનીશીયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન્સ સીન્થેસીસ રીપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ ___ ખાતે યોજાનાર આગામી ___ માટે દેશોના આબોહવા પગલાઓનું માપન કરે છે. ગ્લાસગૌ, COP26 વેનિસ, COP26 મદાગાસ્કર, COP25 માદ્દીદ, COP25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે ___ ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરૂદ પામેલાં. આર્યભટ્ટ હેમચંદ્રાચાર્ય રામાનુજ કાલિદાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. મહીલા અને બાળવિકાસ મંત્રાલયે તેના તમામ મુખ્ય કાર્યક્રમો ત્રણ છત્રો હેઠળ વર્ગીકૃત કર્યા છે.2. છત્ર કાર્યક્રમો, મિશન પોષણ 20, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ છે. 3. આંગણવાડી સેવાઓ મિશન વાત્સલ્ય હેઠળ આવે છે.4. બેટી બચાવો અને બેટી પઢાવો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિશન શક્તિ હેઠળ આવે છે. ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1 અને 2 આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
“બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર ___ ખાતે આવેલું છે. ધોળકા (જિ. અમદાવાદ) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા) પાલીતાણા (જિ. ભાવનગર) સરોત્રા (જિ. બનાસકાંઠા) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની અધતન ટેકનોલોજી “એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપલઝન” (AIP) બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. આ ટેકનોલોજી સબમરીનને પાણી નીચે લાંબા સમયગાળા સુધી ડુબાડેલી રાખી શકે છે.2. આ સીસ્ટમ સબ-સરફેસ પ્લેટફોર્મને ન્યુક્લિયર સબમરીન કરતાં વધુ શાંત બનાવી ઘાતક પણ બનાવે છે.3. ભારતીય નૌકાદળ આ ટેકનોલોજી તેનાં યુધ્ધ જહાજો (frigates) ઉપર ગોઠવવા માટે આયોજન કરી રહ્યું છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?