સંરચનાત્મક દૃષ્ટિએ ___ ને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી શકાય, – રાજપીપળાં - ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ તથા અમરકંટક શિખર. સહ્યાદ્રિ શ્રેણી સાતપુડા શ્રેણી અરવલ્લી શ્રેણી વિંધ્ય શ્રેણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના ___ વિસ્તારમાં ફ્લોરસ્પારના મોટા જથ્થા રહેલાં છે. બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ છોટાઉદેપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ? અથર્વવેદ આપેલ તમામ ઋગ્વેદ સામવેદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુરોપીય સંસદે સમગ્ર યુરોપીય યુનીયનને " ___ ફીડમ ઝોન” તરીકે જાહેર કર્યું છે. બ્લેક પીપલ બ્રિટીશર્ઝ LGBTQ વિમેન (Women) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય.2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય.3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય. 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજકોષીય ખાધ (Fiscal deficit)માંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાધને ___ કહે છે. મૂડી ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સાક્ષરતાદરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 10.4 અને 4.5 અંકોનો વધારો થયો છે. વસતિ ગણત્રી 2011 મુજબ છેલ્લાં દશકામાં ગુજરાતમાં સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માણેકકોઠારી પૂનમનો મેળો ___ ખાતે યોજાય છે. ભરૂચ પાલીતાણા ડાકોર દ્વારકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી ક્યું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? મુખ્યમંત્રી જે તે ઝોનલ કાઉન્સીલના નાયબ અધ્યક્ષ તરીકે ક્રમ આધારે 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. તેઓ કોઈપણ સમયે કેન્દ્રને વિધાનપરિષદનો ભંગ કરવા માટેની ભલામણ કરી શકશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?