નીચેના પૈકી કયા આવરણને “ઓઝોન આવરણ’’ તરીકે ઓળખવામાં આવે છે ? ક્ષોભ આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ ઉષ્માવરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની સંસદે બે ટીવી ચેનલો, લોકાભા ટીવી અને રાજ્યસભા ટીવીને સંકલિત ચેનલ ___ માં ભેગી કરી છે. લોક પ્રશાસન ટીવી આપેલ પૈકી કોઈ નહીં લોકપ્રિય ટીવી ભારત ટીવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રશિયાની અવકાશી સંસ્થાએ “ROSCOSMOS” આંતરાષ્ટ્રીય લુનાર સાયન્ટીફીક રીસર્ચ સ્ટેશનનું સર્જન કરવા માટે ___ દેશ સાથે સમજૂતીપત્ર ઉપર સહી કરી. આપેલ પૈકી કોઈ નહીં યુરોપ (યુરોપીય અવકાશ એજન્સી) ભારત જાપાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ત્રિપિટકમાં ગૌતમ બુધ્ધ સ્વયંનો ઉલ્લેખ કરવા માટે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગૌતમ બુધ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્રેનાઈટ ___ નું જાણીતું ઉદાહરણ છે. શાંત પ્રકારના લાવાયિક ખડકો વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો પાતાળિય અગ્નિકૃત ખડકો મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ ___ કેન્દ્રીત વિષય હેઠળ ઉજવવામાં આવ્યો હતો. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life) વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science) દરેક માટે વિજ્ઞાન (Science for Everyone) આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જનશુધ્ધિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. તાજેતરમાં ભારતે 7 માર્ચ 2021 ના રોજ ત્રીજો જનશુધ્ધિ દિવસ મનાવ્યો.2. આ વર્ષની વિષય વસ્તુ ‘‘સેવાભી - રોજગારભી’’ છે.3. 7500 મું જનશુધ્ધિ કેન્દ્ર મધ્યપ્રદેશના આદિજાતિ લોકોને સમર્પિત કરવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્ફોટક તારાનો સિધ્ધાંત (The Nova star theory) ___ એ રજૂ કર્યો. પ્રો. હોયેલ પ્રો. રસેલ લાપ્લાસ કાન્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે.કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા.જો ચોખાની મૂળ કિંમત રૂા. 45 પ્રતિ કિ.ગ્રા. હોય અને કારખાના Q દ્વારા પ્રતિ કિ.ગ્રા. ચોખા પર મૂળ કિંમતના 20% જેટલો નફો મળ્યો હોય તો કારખાના Q ને થયેલ કુલ નફો કેટલો હશે ? આપેલ પૈકી કોઈ નહીં રૂા. 5,256 રૂા. 5,404 રૂા. 5,346 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો. 1823 1813 1843 1833 TRUE ANSWER : ? YOUR ANSWER : ?