પ્રોટીનના સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવાના હેતુથી ફેબ્રુઆરી,27,2020 ના રોજ ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. પ્રોટીન દિવસ 2020નો મુખ્ય વિચાર (Theme) ___ હતો. પ્રોટીન મે સબ કુછ હૈ પ્રોટીન મે ક્યા હૈ પ્રોટીન એ તમામ બાબત છે.(Protein is everything) પ્રોટીન ખાઓ સુખ રહો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સપ્ટેમ્બર 1923 માં "સ્વરાજ આશ્રમ સંઘ"ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ? ગાંધીજી ચુનીલાલ મહેતા અનસુયાબેન સારાભાઈ વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સાંકેતિક ભાષામાં શબ્દ 'RADIOCHEMIST' ને 'TBFJQDJFOJUU' તરીકે લખવામાં આવે તો તે જ સાંકેતિક ભાષામાં 'MICROBIOLOGY' કઈ રીતે લખાશે ? OKDTPDJQMQHA OKDTQCJQMQHZ આપેલ પૈકી એક પણ નહીં OJDTQCJQQHZ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. શ્રી બી એન રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી હતી ન્યાયપાત્ર અને બિનન્યાયપાત્ર. 2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. 3. મિનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે. 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો ? પ્રદ્વિવેકા મહાક્ષપટલીકા સમાહર્તા સન્નીધાતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે ? EJO, TYD, INS, XCH, (?) MSX NSX આપેલ પૈકી એક પણ નહીં NRW TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય વહીવટી તપાસ પંચ (Central Administrative Tribunal) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. હાલમાં સમગ્ર ભારતમાં તેની 17 કાયમી ખંડપીઠો છે.2. CAT નું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે. 3. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના સચિવાલયના કર્મચારીઓ આ અધિકાર ક્ષેત્ર હેઠળ સમાવેશ થાય છે.4. ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સત્તાધિકારી પસંદગી સમિતિની ભલામણોના આધારે CATના સભ્યો નક્કી કરવામાં આવે છે. માત્ર 1,2 અને 4 માત્ર 2,3 અને 4 1,2,3 અને 4 માત્ર 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આદિવાસીઓમાં લગ્નના દિવસોમાં કયું નૃત્ય મહદંશે પુરુષો દ્વારા થાય છે ? માટલી નૃત્ય આંબલી ગોધો હાલેણી કૂદણિયું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"વિધાન સભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી." -આવું કોણે કહ્યું હતું ? ગાંધીજી કિશોરીલાલ મશરુવાલા ડૉ.બી. આર. આંબેડકર ઠક્કર બાપા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું ? અનુશીલન સમિતિ હિન્દુસ્તાન સોસ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન ગદર પક્ષ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?