ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ? ઓખા વેરાવળ અલંગ બેડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે. ક્ષેત્રફળ દ્રવ્ય ઘનતા ઘનફળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ધીરો ભાલણ દયારામ ભોજા ભગત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુ જળસંધિ મુજબ ભારત સિંધુ નદીનો કેટલા ટકા પાણી નો ઉપયોગ કરી શકે છે ? 20 22 25 18 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ? માર્ચ-1929 માર્ચ-1932 માર્ચ-1930 માર્ચ-1931 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? મુનશી રા.વિ. પાઠક ગાંધીજી કાકાસાહેબ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Stars ___ not ___ at daytime. may, shine are, shined will, shine do, shine TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 50 70 65 60 TRUE ANSWER : ? YOUR ANSWER : ?