આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ.
2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો.
3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ.
YOUR ANSWER : ?