કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

દીકરી યોજના અંતર્ગત નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તો રૂ. 5000 આપવામાં આવે છે.
2. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તો રૂ. 6000 આપવામાં આવે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?