આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ.
2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો.
3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતમાં ખગોળશાસ્ર તથા ખગોળ ભૌતિકશાસ્ત્રનાં કેન્દ્ર તરીકે સંશોધન કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાતું વિશ્વનું સૌથી વધુ હારમાળા ધરાવતું રેડિયો ટેલિસ્કોપ (Giant Metrewave Radio Telescope) ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?