ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ? ભૂકંપ આપેલ પૈકી કોઈ નહીં યુદ્ધ પુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. પિતૃ શ્રાદ્ધ શામળાનો વિવાહ હિંડોળાનાં પદ કૃષ્ણના પદો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Fill in the blank :I like to argue for truth and justice. I cannot bear injustice.I have to work with police and criminals. Who am I? Salesman Advocate Soldier Writer TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અત્રે જણાવેલ કૃતિઓ પૈકીની કઈ રચના રઘુવીર ચૌધરીની નથી ? વેણુવત્સલા અશોકવન ડિમલાઇટ બીજો પુરુષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે. વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ ગીની આંક લોરેન્ઝ કર્વ આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો f' (x) = 0 and f" (x) < 0 તો x માટે વિધેયકની કિંમત ___ થાય. ન્યુનત્તમ મહત્તમ અનંત અચળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિરલ હસે છે. હિરલથી હસાય છે હિરલથી હસી પડાયું હિરલ હસી પડી. હિરલથી હસી પડાશે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો. અન્નાહારી જીવન અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારના ફાયદા અન્નાહારની હિમાયત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો કોઈ વિતરણના કુર્ટોસીસનો સહગુણક શૂન્ય હોય તો આવૃત્તિ વક્ર ___ થશે. લેપ્ટોફર્ટીક આપેલ પૈકી કોઈ નહીં પ્લેટીકુર્ટીક મેસોફર્ટીક TRUE ANSWER : ? YOUR ANSWER : ?