ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકીયા માનસિંહજી રાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે. જોખમ મહત્તમ કરવું નફો મહત્તમ કરવો વળતર મહત્તમ બનાવવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમ પાંચ પ્રાકૃતિક અધભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય. 7.8 3.6 3.4 5.6 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટેબ્લેટ કમ્પ્યૂટરના બે પ્રચલિત પ્રકાર કયા છે ? સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાણાકીય વર્ષના અંતે, દેવાદારો રૂ. 1,00,000 અને ઘાલખાધ અનામત ખાતું રૂ. 7,000 છે. દેવાદારો પાસેથી મળવાપાત્ર રમનું અંદાજી ચોખ્ખું વાસ્તવિક મૂલ્ય શું છે ? રૂ. 1,07,000 રૂ. 93,000 રૂ. 1,00,000 રૂ. 7,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અહેવાલના સમયગાળા દરમિયાન, કંપનીની મિલકતોમાં રૂ. 8,00,000નો વધારો થયો છે. જવાબદારીઓમાં રૂ. 2,00,000નો ઘટાડો થયો છે, તેને કારણે માલિકી ભંડોળમાં ___ થશે. રૂ. 10,00,000નો વધારો રૂ. 6,00,000નો વધારો રૂ. 10,00,000નો ઘટાડો રૂ. 6,00,000નો ઘટાડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચલિત ખર્ચમાં વધારો શામાં પરિણમે છે ? પી/વી રેશિયો વધે છે. નવો નફો વધારશે. ફાળાનો ગાળો ઘટાડે છે. આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?