સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ___ બનાવવામાં આવે છે. આમનોંધ આપેલ પૈકી એક પણ નહીં કાચું સરવૈયું ખાતાવહી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ? ઝવેરચંદ મેઘાણી કવિ સુંદરમ્ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ દલપતરામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રીડીમેબલ પ્રેફરન્સ શેરને કેટલાં વર્ષમાં પરત કરવા આવશ્યક છે ? 20 વર્ષ 5 વર્ષ 15 વર્ષ 10 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો વેચાણ રૂ. 6000, વેચાણ પડતર રૂ. 5000, શરૂનો સ્ટોક રૂ. 1000, ખરીદી રૂ. 4000, વેતન રૂ. 2000 અને ઓફિસ ભાડું રૂ.1000 હોય, તો કાચા નફાની ગણતરી કરો. રૂ. 2,500 ખોટ રૂ. 1,000 નફો રૂ. 1,500 ખોટ રૂ. 2,500 નફો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાસ્તવિક સહગુણકો ધરાવતી બહુપદી f(x)ને પુનરાવર્તિત મૂળ નથી તથા f(x1)f(x2 ) <0 કે જ્યાં x12 છે, તો ___ f ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ (x<sub>1</sub>,x<sub>2</sub>) માં છે. f ને એક જ મૂળ અંતરાલ (x<sub>1</sub>,x<sub>2</sub>)માં છે. f ને એકી સંખ્યામાં મૂળ અંતરાલ (x<sub>1</sub>,x<sub>2</sub>) માં છે. આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું અંતરાલ આગણન પ્રાચલનું બિંદુ આગણન નિદર્શનું અંતરાલ આગણક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
54 km/h ની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ ms-1 ના એકમમાં કેટલી થાય ? 15 ms<sup>-1</sup> 1.5 ms<sup>-1</sup> 90 ms<sup>-1</sup> 9 ms<sup>-1</sup> TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાશના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? તત્પોદક કુંડ તત્પોજલ કુંડ ઉષ્મજલ કુંડ અગ્નજલ કુંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત દેશમાં નીચેનામાંથી કયું વિસ્તૃત નાણું છે ? લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમષ્ટિના વિતરણ સાથે સંબંધિત અજ્ઞાત સમષ્ટિની લાક્ષણિકતાને ___ કહે છે. આપેલ તમામ આગણક નિદર્શ અચળાંક પ્રાચલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?