વિજયનગર સામ્રાજ્યના સૌથી પ્રતાપી શાસક કોણ હતા ? સિંકદર સુરી કૃષ્ણકુમાર દેવદત્ત કૃષ્ણદેવરાય પુષ્યગુપ્ત શૃંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ’ની સ્થાપના કોણે કરી હતી ? શ્યામજી કૃષ્ણ વર્મા કે. એમ. કાપડિયા ડો. ગોવિંદ સદાશિવ ધૂર્યે આઈ.પી. દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ? શ્રી શંકરસિંહ મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી છબીલદાસ મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ? બિલખા મહુવા સાયલા પીપળી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પુરવા અધિનિયમની કઈ કલમ હેઠળ બહેરો મુંગો વ્યક્તિ સક્ષમ સાક્ષી છે ? કલમ - 19 કલમ - 20 કલમ - 18 કલમ - 21 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વોરંટ કેસ એટલે ? 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સાયબર સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર થયા છે? સિંગાપોર માલદીવ સેશેલ્સ મોરેશિયસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટરમાં ગાણિતિક અને તાર્કિક નિર્ણયો ક્યા એકમ દ્વારા લેવામાં આવે છે ? CU MU ALU કમ્પ્યુટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એલિફન્ટાની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે ? ઉદેપુર મુંબઈ બેંગ્લોર નાગપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તમાન લોન ડિફોલ્ટર્સને દેશની બહાર જતા રોકવા માટે સરકારે કોની અધ્યક્ષતા હેઠળ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે ? શ્રી રાજેશ મિત્રા શ્રી અરૂણ જેટલી શ્રી રાજીવકુમાર શ્રી રાજીવ ગૌબા TRUE ANSWER : ? YOUR ANSWER : ?