નીચેના જોડકા જોડો.
મનોવૈજ્ઞાનિક વાદ
(A) વર્તનવાદ
(B) કાર્યવાદ
(C) મનોવિશ્લેષણવાદ
(D) સમષ્ટિવાદ
મનોવૈજ્ઞાનિક
(1) જે.બી. વોટસન
(2) વિલિયમ જેમ્સ
(3) સિગ્મન ફ્રોઈડ
(4) મેકસ વર્ધીમર

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો.
(P) કિશનસિંહ ચાવડા
(Q)જયશંકર સુંદરી
(R)ચુનિલાલ મડિયા
(S) કાકા કાલેલકર
(1) અમાસના તારા
(2) થોડા આંસુ થોડા ફૂલ
(3) હિમાલયનો પ્રવાસ
(4) લીલુડી ધરતી

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?