ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા ? એની બેસન્ટ રવીન્દ્રનાથ ટાગોર સિસ્ટર નિવેદિતા ડી.કે.કર્વે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-B, 2-A, 3-C, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-A, 3-B, 4-D TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1925 વર્ષ 1920 વર્ષ 1930 વર્ષ 1912 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? કોંગ્રેસ સ્વતંત્ર પાર્ટી સોશ્યાલીસ્ટ પાર્ટી જનસંઘ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ? વીરસેન સબા પર્ણદત્તા ચક્રપલિતા હરીશેના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 13 ઓગસ્ટ, 1946 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 TRUE ANSWER : ? YOUR ANSWER : ?