પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? જવ ઘઉં તલ ડાંગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કાલિકટ દીવ ગોવા કોચી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ? આધુનિક ભારત અભિનવ ભારત રાષ્ટ્રીય ભારત આપણું ભારત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. એકુવેરિન - માલદીવ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા વિનબેક્સ - કઝાખસ્તાન શક્તિ - ફ્રાંસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી મરાઠા અને કેસરી ધી પ્યુપિલ અને સ્વરાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? અકબર બાબર શાહજહાં હુમાયુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? નાગપુર કાનપુર ભોપાલ નૈનીતાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?