અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? સિંચાઈ કાર્યના ઉપયોગ માટે નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં રાજ્યની જમીનમાં વાવણી પર અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? પાંડયકાળ ગુપ્તકાળ શક-ક્ષત્રપકાળ મૌર્યકાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? ભુવનેશ્વર કટક કોલકાતા પુરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? એલ્યુમિનિયમ ટીન પારો ગંધક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. 1) પાણિનીનું અષ્ટાધ્યાયી 2) પતંજલિનું મહાભાષ્ય 3) વામન અને જ્યાદિત્યનું કશિકા 4) કાત્યાયનનું વર્તિકા 1, 3, 2, 4 1, 4, 2, 3 1, 2, 3, 4 1, 3, 4, 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે ? સિંધુ સરસ્વતી ગંગા નર્મદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? પીતળ તાંબુ કાંસુ ચાંદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સુખદેવ જતીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II TRUE ANSWER : ? YOUR ANSWER : ?