મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ? ન્હાનાલાલ રણછોડભાઈ દયારામ દલપતરામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? કુમાર તાર્દર્થ્ય કેળવણી પરબ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? અર્ધસત્ય અસત્ય કોઈ નહિ સત્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ઘીંગરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઓટલો ભાગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઝઘડો કરવો નુકશાન કરવું ઝઘડો શાંત કરવો ઓટલો ભાંગી કાઢવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?