કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ યંગ અને મેક જહોન્સન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? જ્ઞાતિ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ લિંગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સવેબર એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? કૂતરો ઉંદર ઘોડો ઘેટું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા સામાજિક નિયંત્રણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? સમાજલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? વિશ્વનાથ મોહન યોગેન્દ્રસિંહ એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? નિર્જીવ વારસો અનુવંશ સજીવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?