___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ પ્લૂટો એમીલ દર્ખીમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતે મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? આપેલ તમામ સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? વર્તનનો માપદંડ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ ડૉ. રાધાકમલ મુકરજી રોબર્ટ મર્ટન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી સમાજલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?