નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મેક્સ વેબર સ્ટીફન જોન્સ કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ નિર્જીવ વારસો અનુવંશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતે એમીલ દર્ખીમ મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત એમ. એન. રોય કાર્લ માર્ક્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? વર્તનનો માપદંડ સંસ્થાકરણ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? સામેલગીરી વિનાની લાડ લડાવવાની આપખુદ અધિકારવાદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? સામાજિક સેવાઓ આપેલ તમામ સામાજિક વીમો ગરીબી નિવારણ કાર્યક્રમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?