એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સેમી છે. 1.4 14 21 7 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો. ભારતમાં થઈ ગયા એક ગાંધીજી નામે એક મહાત્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દોડવાની હરિફાઈ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે, તો વર્તુળાકાર પથની પહોળાઈ ___ મીટર હશે. 7 3.5 22 11 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ had I spoken then he left. As soon as Rarely Hardly આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? પશ્ર્ચિમબંગાળ દિલ્હી કેરળ તમિલનાડુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી. બાબુ દેવનંદન ખત્રી અજ્ઞેય મૈથીલીશરણ ગુપ્ત ધર્મપાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક TRUE ANSWER : ? YOUR ANSWER : ?