'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ હિંદ સ્વરાજ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 320° 360° વર્તુળ પર આધાર રાખે 180° TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? વડનગર મહેસાણા વિસનગર અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ = m ℓ ⋂ m ℓ ⊥ m ℓ || m TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યું વાક્ય બેહૂદું છે ? હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? ગાયકવાડ મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ? રિવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઇન્દ્ર રવિ + ઇન્દ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?