ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ?

કથ્થક
ભરતનાટ્યમ
ઓડિસી
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ?

સલમાન રશ્દી
નારાયણ મૂર્તિ
મેઘા પાટકર
અરુંધતી રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે ?

ફતેપુર સીક્રિ
જંતર મંતર - જયપુર
સન ટેમ્પલ કોનાર્ક
આપેલ બધા જ સ્થળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રાજા રવિવર્મા કયા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?

વાદ્યા સંગીત
નૃત્ય
કંઠ સંગીત
ચિત્રકળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP