ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

વી. એસ. નાયપોલ
સલમાન રશ્દી
વિક્રમ શેઠ
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

આંધ્રપ્રદેશ - કુચીપુડી
મધ્યપ્રદેશ - કાલબેલિયા
ઉત્તરપ્રદેશ - કથક
તમિલનાડુ - ભરતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?

હોયસલેશ્વર
ગોમતેશ્વર
અર્ધનારીશ્વર
રાજેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?

બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ
પ્રેમચંદજી - ગૌદાન
કાલિદાસ - કુમારસંભવ
પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP