Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

કચ્છ
સુરેન્દ્રનગર
જામનગર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
સિયોત ગુફાઓ - કચ્છ
ઢાંકની ગુફાઓ - મોરબી
બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP