GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
તે રાણી ભાનુમતીનો મહેલ હતો.
તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.
તે એક મકબરો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
14મા નાણાપંચ અનુસાર નીચેના પૈકી કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું ?

નાણાકીય શિસ્ત
નાણાકીય ક્ષમતા
વનાવરણ
2011ની વસ્તીગણતરી અનુસાર વસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
ટર્મિનલ એન્યુઈટીઝ (Terminal Annuities)
મૂડી કર (Capital Levy)
અનુદાન સહાય (Grant-in-aid)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP