Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.
તે એક મકબરો છે.
તે રાણી ભાનુમતીનો મહેલ હતો.
તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
14મા નાણાપંચ અનુસાર નીચેના પૈકી કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું ?

વનાવરણ
2011ની વસ્તીગણતરી અનુસાર વસ્તી
નાણાકીય ક્ષમતા
નાણાકીય શિસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ?

અનુદાન સહાય (Grant-in-aid)
મૂડી કર (Capital Levy)
ટર્મિનલ એન્યુઈટીઝ (Terminal Annuities)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP