GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ?

એમ.એસ. સ્વામિનાથન
રાજકૃષ્ણ
નોર્મન બોલેંગ
આર.કે.વી. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે.

નફો મહત્તમ કરવો
માલિકોની સંપત્તિ મહત્તમ કરવી
વળતર મહત્તમ બનાવવું
જોખમ મહત્તમ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP