ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

રૂદ્રદમન
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

રખાલદાસ બેનર્જી
સર જહોન માર્શલ
આર.એસ. બીસ્ત
માધોસ્વરૂપ વત્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP