ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

રતિભાઈ જોષી
ગોવિંદભાઈ રાવલ
અજય પટેલ
સુરેશભાઈ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ?

રાણી સિપ્રીની
આપેલ પૈકી એક પણ નહીં
જુમ્મા મસ્જિદ
સીદી બશીરની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP