મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ? પંડિત જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી ગોપાલકૃષ્ણ ગોખલે પંડિત જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. વિનોબા ભાવે આચાર્ય કૃપલાણી રવિશંકર મહારાજ ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે આચાર્ય કૃપલાણી રવિશંકર મહારાજ ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? મગનલાલ ગાંધી મહાદેવ દેસાઈ બળવંતરાય ઠાકોર શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી મહાદેવ દેસાઈ બળવંતરાય ઠાકોર શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો. પ્રિટોરિયા ડરબન મેરિત્સબર્ગ જોહનિસબર્ગ પ્રિટોરિયા ડરબન મેરિત્સબર્ગ જોહનિસબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો નંદિની હૃદયકુંજ આશ્રમકુંજ આતિથ્ય નંદિની હૃદયકુંજ આશ્રમકુંજ આતિથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP