મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

ગોપાલકૃષ્ણ ગોખલે
આચાર્ય કૃપલાણી
પંડિત જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો.

રવિશંકર મહારાજ
આચાર્ય કૃપલાણી
ગોપાલકૃષ્ણ ગોખલે
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ દેસાઈ
બળવંતરાય ઠાકોર
મગનલાલ ગાંધી
શંકરલાલ બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો.

ડરબન
જોહનિસબર્ગ
મેરિત્સબર્ગ
પ્રિટોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP