મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાશંકર માસ્તર શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી કૃષ્ણાશંકર માસ્તર શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? સરદાર વલ્લભભાઈ પટેલ અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ ગણેશ વાસુદેવ માવળંકર સરદાર વલ્લભભાઈ પટેલ અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ ગણેશ વાસુદેવ માવળંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યારે બારિસ્ટર (બેરીસ્ટર) કહેવાયા ? 1893 1895 1891 1892 1893 1895 1891 1892 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1922 1915 1917 1919 1922 1915 1917 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. મહાત્માકુંજ હૃદયકુંજ હરિજનકુંજ સત્યાગ્રહકુંજ મહાત્માકુંજ હૃદયકુંજ હરિજનકુંજ સત્યાગ્રહકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP