Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
કેટલી રકમથી વધારે રકમની જવેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત બનાવાઈ છે ?

બે લાખ રૂપિયા
પાંચ લાખ રૂપિયા
એક લાખ રૂપિયા
પચાસ હજાર રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ“ પુસ્તકના લેખક કોણ હતા ?

શ્રી શ્રી રવિશંકર
બાબા રામદેવ
બી.કે.એસ.આયંગર
બિપીન ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP