GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ? (1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું. (2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા. (3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા. (4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભરતકામ (Embroidery crafts)નો પ્રકાર અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે જોડો.
1. પીછવાઈ (Pichwai)
2. શામલામી (Shamalami)
3. રબારી કામ(Rabari kaam)
4. ફુલ પટ્ટી કામ(Phool Patti kaam) a. ગુજરાત b. ઉત્તરપ્રદેશ c. રાજસ્થાન d. મણિપુર