GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિજ્ઞાન
રાજકારણ
સાહિત્ય
બાળમજૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નરસિંહ મહેતા
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ?

રૂ. 1,50,000
રૂ. 75,000
રૂ. 1,00,000
રૂ. 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?

ચૂપકીદી
ચૂપકિદી
આપેલ પૈકી એક પણ નહીં
ચુપકીદિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP