ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 4, 2, 3, 1 3, 1, 2, 4 1, 3, 2, 4 3, 4, 2, 1 4, 2, 3, 1 3, 1, 2, 4 1, 3, 2, 4 3, 4, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 બીજી ગોળમેજી પરિષદ - 1936 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 બીજી ગોળમેજી પરિષદ - 1936 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી રૈયતવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? ચાલુક્ય વંશના રાજવીઓ રાજરાજા પ્રથમ નૃસિંહજર્મન પ્રથમ ચંદેલ રાજવીઓ ચાલુક્ય વંશના રાજવીઓ રાજરાજા પ્રથમ નૃસિંહજર્મન પ્રથમ ચંદેલ રાજવીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP