Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? ચૌદમી બારમી પંદરમી સોળમી ચૌદમી બારમી પંદરમી સોળમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? શાહબુદ્દિન રાઠોડ નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા ઝવેરચંદ મેઘાણી શાહબુદ્દિન રાઠોડ નાનાભાઈ ભટ્ટ ભાણાભાઈ ગીડા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરિસ્થિતિ પરિસ્થિતી પરીસ્થીતી પરીસ્થિતિ પરિસ્થિતિ પરિસ્થિતી પરીસ્થીતી પરીસ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? છ પાંચ ચાર આઠ છ પાંચ ચાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP