GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલીફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો.
2. જૂનાગઢનો રૂદ્રામનનો શિલાલેખ એ પાલી ભાષામાં છે.
3. મૈત્રક શાસકો એ ઈ.સ. 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે.
STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ઈજીપ્તમાં લ્યુકસોર (Luxor)માં 3000 વર્ષ જૂના શહેરનું ઉત્ખન્ન કરવામાં આવ્યુ. આ શહેરનું ઔપચારિક નામ ___ આપવામાં આવ્યું.

આપેલ પૈકી કોઈ નહીં
એટનનો ઉદય (Rise of Aten)
કેરોનો ઉદય (Rise of Cairos)
સલ્તનતનો ઉદય (Rise of Sultanate)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા એ ગુજરાતમાં અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર વિભાગના મહત્ત્વના કાર્યો છે ?
1. વિવિધ સામાજીક આર્થિક પાસાને અનુલક્ષીને સામાજીક - આર્થિક સર્વેક્ષણો તથા વસ્તીગણતરીનો અભ્યાસ કરવો‌.
2. રાજ્ય ઘરેલુ ઉત્પાદન તથા તેને સંલગ્ન એકંદર અંદાજોનું સંકલન કરવું તથા તૈયાર કરવા.
3. વિવિધ સ્તરો પર કાર્યરત વિવિધ આંકડા શાસ્ત્રીય કર્મચારીઓના નિયમિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું.
4. જિલ્લા આંકડા શાસ્ત્રીય અધિકારીઓને તકનીકી માર્ગદર્શન પૂરૂં પાડવું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે.
આપેલ પૈકી કોઈ નહીં
ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP