ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય આપેલ બંને બંને વિધાન સાચાં નથી માત્ર પ્રથમ માત્ર બીજુ આપેલ બંને બંને વિધાન સાચાં નથી માત્ર પ્રથમ માત્ર બીજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 2:1 3:2 5:3 3:4 2:1 3:2 5:3 3:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? વિદેશી નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ બહુવિધ નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં વિદેશી નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ બહુવિધ નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP