GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?1. ભારતીય રીઝવ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.3. RBI બેંક રેટમાં વધારો કરે.4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 4 માત્ર 1 અને 4 માત્ર 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 4 માત્ર 1 અને 4 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે ? પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ જાહેર હિસાબ સમિતિ પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ જાહેર હિસાબ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું ? લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ બેન્ટીક લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ બેન્ટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) BIM STEC એ સાત સભ્ય રાજ્યોની પ્રાદેશિક સંસ્થા છે. આ પેટા - પ્રાદેશિક સંસ્થા એ ___ દ્વારા અસ્તિત્વમાં આવી. માલે ઘોષણા બેંગકોક ઘોષણા થિમ્પૂ ઘોષણા ઢાકા ઘોષણા માલે ઘોષણા બેંગકોક ઘોષણા થિમ્પૂ ઘોષણા ઢાકા ઘોષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા પ્રકારના જંગલો એ ભારતમાં ભૌગોલિક ક્ષેત્રનો સૌથી વધુ પ્રતિશત વિસ્તાર આચ્છાદિત કરે છે ? ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા એ ___ ના દરબારમાં મંત્રીઓ હતા. મીનળદેવી કુમારપાળ મૂળરાજ - બીજો સિદ્ધરાજ જયસિંહ મીનળદેવી કુમારપાળ મૂળરાજ - બીજો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP