Talati Practice MCQ Part - 9 એક ઘડિયાળમાં માત્ર દર કલાકે ટકોરા પડે છે, તો 1 દિવસ ( 24 કલાક)માં કુલ કેટલા ટકોરા પડે ? 178 156 78 165 178 156 78 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ડો. કુરિયન શેના સ્થાપક હતા ? અમુલ કોઈ નહિ સુમુલ દુધસાગર અમુલ કોઈ નહિ સુમુલ દુધસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ? ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-ખેડા ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 NREGA એટલે શું ? નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ નેશનલ રૂરલ ઈમરજન્સી ગેરંટી એક્ટ નોન રેસિડેન્સીઅલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ નોન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ નેશનલ રૂરલ ઈમરજન્સી ગેરંટી એક્ટ નોન રેસિડેન્સીઅલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ નોન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિનાયક સાવરકર પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર પંડિત મદનમોહન માલવિયા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિનાયક સાવરકર પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર પંડિત મદનમોહન માલવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ? નાસિક મથુરા અલ્હાબાદ(પ્રયાગ) હરદ્વારમાં નાસિક મથુરા અલ્હાબાદ(પ્રયાગ) હરદ્વારમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP