સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું હિસાબી ધોરણ 1 (Ind As 1) મુજબ નાણાંકીય પત્રકમાં સમાવિષ્ટ છે ? પાકું સરવૈયું રોકડ પ્રવાહ પત્રક નફા નુકસાન ખાતું આપેલ તમામ પાકું સરવૈયું રોકડ પ્રવાહ પત્રક નફા નુકસાન ખાતું આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળમાં યોગ્ય નોંધમાં વેચાણ નોંધમાં આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળમાં યોગ્ય નોંધમાં વેચાણ નોંધમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શકમંદ અને ડૂબત દેવાદારોની ઘાલખાધ ક્યાં નોંધાવામાં આવશે ? સ્થિતિદર્શક નિવેદનમાં દેવાં બાજુ તૂટ ખાતામાં જાવક બાજુ કાચાં દેવાં તરીકે તૂટ ખાતાંમાં આવક બાજુ સ્થિતિદર્શક નિવેદનમાં દેવાં બાજુ તૂટ ખાતામાં જાવક બાજુ કાચાં દેવાં તરીકે તૂટ ખાતાંમાં આવક બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રથમ સામાન્ય સભામાં કંપની ઓડિટરની નિમણૂક કર્યા બાદ તે ઓડિટર વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ કંપનીમાં ઓડિટર તરીકે રહી શકે ? કોઈ નિયમ નથી. 1 વર્ષ 10 વર્ષ 5 વર્ષ કોઈ નિયમ નથી. 1 વર્ષ 10 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરચાર્જ સાથે પાવર ખર્ચ ₹ 66,000, કલાકદીઠ યુનિટ વપરાશ 10 યુનિટ, યુનિટ દીઠ પાવરનો દર ₹ 5 છે, સસ્ચાર્જ 10% છે, યંત્ર ક્લાકો શોધો. 1,200 કલાકો 6,600 કલાકો 6,000 કલાકો 4,800 કલાકો 1,200 કલાકો 6,600 કલાકો 6,000 કલાકો 4,800 કલાકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP