Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 ફેબ્રુઆરી, 2018
1 જૂન, 2018
1 એપ્રિલ, 2018
1 સપ્ટેમ્બર, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

પ્રેમાનંદ
નર્મદ
કે.ત્રિપાઠી
શામળ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

ધર્મ આંદોલન
ભક્તિ આંદોલન
જ્ઞાન આંદોલન
દર્શન આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP