Talati Practice MCQ Part - 3 10% ના દરે ૩ વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 30 3/10 130 30/10 30 3/10 130 30/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ? 1 ફેબ્રુઆરી, 2018 1 જૂન, 2018 1 એપ્રિલ, 2018 1 સપ્ટેમ્બર, 2018 1 ફેબ્રુઆરી, 2018 1 જૂન, 2018 1 એપ્રિલ, 2018 1 સપ્ટેમ્બર, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ? પ્રેમાનંદ નર્મદ કે.ત્રિપાઠી શામળ શેઠ પ્રેમાનંદ નર્મદ કે.ત્રિપાઠી શામળ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ? ધર્મ આંદોલન ભક્તિ આંદોલન જ્ઞાન આંદોલન દર્શન આંદોલન ધર્મ આંદોલન ભક્તિ આંદોલન જ્ઞાન આંદોલન દર્શન આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક ખુરશી રૂપિયા 760 માં ખરીદીને 950 માં વેચતા કેટલા % નફો થાય ? 25% 60% 90% 50% 25% 60% 90% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP