એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે
ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી
આપેલ તમામ
બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP